Why 'ONLY' Hero dies in latest movies ? Literature is too wide branch. Because it accommodates many other branches in it. Now, in current time, movies and television serials becomes a part of literature. So, the plot, characters, diction and many other things which we study in any form of literature, now we have to study of movies and serials also. Here I would like to share my one observation. It came in my mind after recently seen movie “Highway”. In this movie, at the end the protagonist named ‘Mahabir’ dies and the heroine ‘vira’ is remained alive. After the end of the movie suddenly this thing came in my mind. If we observe many recent sad ending movies we find that only hero dies and heroine alive. While earlier what was the thing that in sad ending movie both hero and heroine die. There were some exceptional movies also like “Guide”, “Devdas”, “Mera Naam Joker” or “Deewar” But now this is becoming like tradition very minutely in our movies. I am giving man...
રંગ દે બસંતી ફિલ્મમાં યુવાનોની દેશભક્તિ બતાવી છે. પણ એ ભારતીય યુવાનોમાં દેશભક્તિ એક વિદેશી છોકરી ખીલવે છે. એ જ રીતે આર્ટિકલ 15 માં પણ દલિતો માટે લડતો દલિત નિષાદ માર્યો જાય છે અને દલિતોને ન્યાય એક સવર્ણ પોલીસ ઓફિસર અપાવે છે. સત્યઘટના પર આધારિત છે અને હકીકતમાં આમ બન્યું પણ હશે. તો ય સવાલ તો ઊઠે છે કે #subaltern લોકોને ઉપર આવવા માટે ય જેનાથી કચડાયેલા છે એનો જ સહારો લેતા કેમ બતાવવામાં આવે છે ? થોડા સમય પહેલા એક ફોટોગ્રાફરે લીધેલી મુંબઈ શહેરની light અને darkness juxtapose થાય એવી તસવીર પ્રસિદ્ધ થયેલી. આ ફિલ્મની શરૂઆત પણ કંઈક એ તસ્વીર જેવી છે. વરસાદમાં ગંદા વિસ્તારમાં કોઈક નાનકડા છાપરાં હેઠળ ઊભા રહીને (ઉચ્ચ/અમીર લોકોની શ્રીમંતાઈની સામે સંઘર્ષમાં જીવતા લોકોની તક્લીફોને મૂકતા લોકગીત જેવું) ગીત ગાતા દલિત લોકો અને એમના ગીત સાથે જ બે દલિત કિશોરીઓ ઉપર થતો અત્યાચાર...ખાલી અમુક સેકન્ડનું જ એ દ્રશ્ય છે જેમાં એ બાળકીઓની આંખમાં અંજાયેલો ભય જોઈને જ કમકમાટી ઉપજે ! અને એની તરત પછીના જ દ્રશ્યમાં આવે સાફસુથરા માર્ગ પર ચાલી જતી પોલીસ ઓફિસરની સાફસુથરી કાર અને સંઘર્ષ વર્ણવતા લોકગીતની જગ્યાએ કારમાં વાગતું બો...
હે પરમપૂજ્ય વડીલો ! અમને 'સંપૂર્ણપણે' ખુશ થવા દો ને !! ઉર્ફે વડીલોને વિનંતી વડીલોને કાંઇ વઢાય ? વડીલોને તો માત્ર વિનંતી જ કરી શકાય. એટલે મારી આ ખીજ કે દાઝને હું વિનંતી સ્વરૂપે રજૂ કરું છું. મારી આ વિનંતી માત્ર પેલા પચાસ વટાવી ગયેલા અને સિનિયર સિટિઝનશીપનો 'બધી રીતે' લાભ લેતા વડીલોને જ નથી, પરંતુ હું એ તમામને 'વડીલ' ગણું છું કે જે પોતાની જાતને પોતાની ઉંમરના બીજા લોકો કરતા વધુ શાણા (હા 'શાણા', 'ડાહ્યા' નહીં !) ગણે છે ! એટલે એમ જોઇએ તો વડીલ ગમે તે ઉંમરના હોઇ શકે. તો એવા તમામ વડીલોને વિનંતી છે કે તેઓ જેને 'બાળક' કે 'છોકરાં' ગણે છે તેને 'સંપૂર્ણપણે' ખુશ થવાની રજા આપે. હવે બધાને થશે કે આ વળી કેવી વિનંતી છે !? તો હું સ્પષ્ટ કરું. ધારો કે કોઇ છોકરી કે છોકરાને કશું...
Comments
Post a Comment